________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬ ) જોબનનાં ઘેલાં સખી ? નાત જાત ભૂલ્યાં,
સ્નેહીના સંબંધ એ તે ભૂલે જે, ના જુએ એ જાતી ના જુએ નાતો,
આત્માના આનન્દ પણ ભૂલે જે. જોબન. ૨ જોબનનાં ઘેલાને પરવા ન દામની,
ધામની પરવા પણ ભૂલે જે; રસ બસ રેલી એક રસ રાજની,
જીવનનું નાવ ચઢયું ભૂલે જે. જોબન. ૩ ઘરમાં ગેડે નહીં વનમાં બેઠે નહીં,
મેતીના હાર પણ ભૂલે જે; ભૂલે છે ભાન સખી ? સઘળા સંસારનું,
ભેજનનું તાન પણ ભૂલે જે. જોબન. ૪ મૂઠ કાંઈ કારમીને ચેટ કાંઈ કારમી,
બાણ કાંઈ પ્રેમ કેરાં વાગ્યાં છે, જખમ કલેજામાં થયા છે કારમા,
રાત દિન રેવા લાગ્યાં છે. જોબન. ૫ કેયલના સેર સાંભળી શકે નહીં,
સિતાર સારંગી તેના તનમાં જે; વારે વારે વિશ્વને એ તુચ્છ કરી નાખે,
મોહન વચ્ચે છે મનમાં જે. જોબન. ૬ સઘળું ભૂલાય સખી ? ભાન પિયૂમાં
પિયુતે પિતામાં રાખે છે; અજિત જોબન કેરાં લઉં છું ઓવારણાં,
નરકને નિવારી નાખે છે. જોબન. ૭
For Private And Personal Use Only