________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૮૭ )
સત્યસંવન્ય-( ૮૫ )
ઓધવજી રે મ્હારા આટલા સંદેશા~એ રાગ.
શામળિયાનું સખી ? સગપણુ સાચુ, બીજું બધુંચ છેક કાચુ જો; એવા પ્રીતમ સાથે પ્રીતડી કરીને,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાડીયે તે કેમ ? કાંઇ પાછુ જો, શામળિ ૧
આપણી ખખર લે છે તેાયે ન જાણીયે, વાણીથી વેગળાવિરાજ્યા જો
એમની સુંદર છબી છબીલી જોઈને,
લાખા તે કામદેવ લાયા જા. શામળિ૦ ૨
પળ પળ આવી અને આંખની ખબર લે, આંખડી અને નથી જોતીજો; એવા વ્હાલમ સાથે સગપણુ સાંધ્યું, રાંકડી વિરહ થકી રાતી જો. વાણીમાંહી આવી અને શબ્દ સભળાવે, વાણી નથી એમને ઉચ્ચારતી જો; એવા સનેહીના હામી ઉભી રહી,
ઉતારૂં' લાખ દિવ આરતી જો. ુડાના હાર છે ને પ્રાણના આધાર છે, અંતરનું જગમગ જ્યેાતિ જો; માથાના મુગટ સખી ? મેાહન મ્હારા, નાકતણું નિળ મેાતી જો.
સ્નેહના સાગર અને દયાના દેવ છે, અમૃત રસ કેરી હેલી જો;
For Private And Personal Use Only
શામળિ॰ ૩
શામળિ॰ ૪
શામળિ॰ ૫