________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૮૫ )
આપે છે ઉપાધિ ને વધારે વ્યાધિ, ઠીક ઠેકાણે કદી નવ રિયે;
રિ ૨
દર ૩
ધ્યાન તેા ધણીનુ કદી નવ ધરિયે; દુરિ૦ ૪
કામ ક્રોધ આપે કષ્ટ નવ કાપે, વરતા વ્હાલાજીને નવ વિરયે;
જૂઠી વાત જાગે ને લક્ષ નવ લાગે,
ચૈાત નવ જાગે તે પાપ પૂછ્યું લાગે. સત્સંગ વિના નવ સુધરિયે; ભય નવ ભાગે તેમ કાપી નાખે, દિલમાં દુનથી બહુ રિચે;
સત્સંગ સારા ને પ્રાણ થકી પ્યારા, અજિત આનંદ થકી આરિયે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૂલ્ય સમય-( ૮૪ )
આધવજી રે મ્હારા આટલા સદેશે—એ રાગ.
જામનનાં ઘેલાં તે પાગલમાં પહેલાં, દેહ કેરૂ ભાન પણ ભૂલે જો; ધન કેરા ધ્યાન માંહી એને ન ધાંખતા, સંશય સાગરમાં ઝુલે જો.
દુરિ૦
દર૦ ૬
દુ॰િ ૭
For Private And Personal Use Only
પ
જામન. ૧
મધૂરી વેળાને
ધામ, દેહ અને
લાયક
૧ માનવ જીવનની ઈશ્વરને મેળવવા જેખનના સાથે સરખાવેશ. જોબનઘેલાંને બીજી દામ, ગેહની દરકાર રહેતી નથી એમ સાચા સંતને પણ દામ, ધામ વિ ગેરેની દરકાર રહેતી નથી. એની સાચી એક પ્રિય ભાવના તે! એજ. એ તે ખસ, તે મ્હારામાં, હું તેનામાં.