________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાવા પીવા અગર ઓઢવા, પરિગ્રહ કેરૂં પ્રમાણ કરે;
હરવા ફરવા માટે ભાઇ? દશદિશ કેરૂં પ્રમાણ કરે; લેગ અગર ઉપભોગ તણું ચે, પ્રેમ સહિત પ્રમાણ કરે;
મિથ્યા કારણ અન્ય આત્મને, દંડ દીધાને ત્યાગ કરે. ૨ સદગુરૂ સહિતે દેવ ધર્મની, પ્રતિ દિવસે સેવા કરવી;
સર્વ પ્રાણી પર આત્મદષ્ટિથી, સનેહ સહિત દયા કરવી; પર્વે પર્વે શાત્રે ભાખ્યાં, નિયમિત નિર્મળ કામ કરે;
કુપાત્ર ત્યાગી સુપાત્ર જનને, દિવ્ય ભાવથી દાન કરે. ૩ નાવ મળેને તરે નહીં તે, મૂર્ખ નહીં તે બીજું શું?
માનવતન પામીને ભવજળ, તરે નહીં ત્યાં કહેવું શું ? નિર્મળ રહેણું નિમળ કહેણી, વગર જીવનથી રહેવું શું?
પાપ તાપ સંહારક પ્રભુના, નામ વિના ભજી લેવું શું ? ૪ બાર અણુવ્રત જે જન પાળે, તેનું સાર્થક જીવન થાય;
શુકલપક્ષના ચંદ્ર ઉદયની, પેઠે જીવન ઉજવળ થાય; મનુષ્ય જન્મને સુંદર લહાવે, ધર્મ તણુ લક્ષે લેવાય;
એ માટે ગુરૂદેવ ઉપાસી, ઉત્તમ ગતિને પ્રાપ્ત કરાય. ૫
દુર્બન સંગતિ-(રૂ)
વાગે છે રે વાગે છે–એ રાગ. ના કરિયે રે ના કરિયે, દુરિજનિયાને સંગ કદિ ના કરિયે,
એ તે ડૂબાવી દે દુઃખને દરિચેરિન્ટેક. ભૂડું વેણ ભાખે ને નરક માંહી નાખે,
પાપ થકી પેટ હવે શીદ ભરિયે, દુરિ. ૧
For Private And Personal Use Only