________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
?
૬
( ૭૬ ) વહાલાજી ? હારા, દયા ધરમ સિાથી હેટે
પણ અમે ગ છે ટોરે, અંતરજામી ? વ્હાલાજી ? મ્હારા, અમારૂં માન ગયું ઉ4;
અમે બન્દા પરાઈ લંવરે, અંતરજામી ? હાલાજી ? હાર, કષ્ટ તે કેટલાંક કહિયે;
ઝાઝું કહેતાં શરમાઈએરે, અંતરજામી ? હાલાજી? મહારા, અજિત આને કરજે,
કરૂણ કરી હરકત હરજે રે, અંતરજામી ?
૭
૮
૯
વિદ્વાનરુપ-(૭૬)
ગજલ સેહિની. હાલા વગરનું ગાન જેવું, રાનમાં રુદન કર્યું,
વહાલા વગરનું દાન જેવું, પાપીનું પિષણ કર્યું, વ્હાલા વગરનું ધ્યાન બગલે, ધ્યાન જેવું દઢ ધર્યું;
હાલા વગરનું જીવન જેવું-ના શઢ વણ લંગર્યું. ૧ વહાલા વગરનાં નેત્ર જેવી,–મયૂર પિછે ચન્દ્રિકા,
હાલા વગરના કાન જેવા, સર્પ કેરા રાફડા; બહાલા વગર વ્યવહાર જેવા, વાંઝણુના આશ્રમે;
વ્હાલા વગરના હસ્ત જેવા, દાણુ વગર જેમ દાડમે. ૨ જે જે કરું હું ગાન તેમાં, નાથજી આગળ હજે;
જે જે કરું હું દાન તેમાં પ્રાણ પ્રભુ? સન્મુખ હજે; જે જે કરું હું ધ્યાન તેમાં, પ્રાણ પતિ સંયુત હજે;
જે જે સ્થળે હું જાઉં જગના, નાથ? ત્યાંહી આવજે. 8
For Private And Personal Use Only