________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૩)
૫
આજ્ઞા આપે તે પ્રાણાયામે કરૂં ઘણું રે; ખાતે સમાધી કરૂં ખાસી ભગવાન છે ? આજ્ઞા આપે તે મૂકું કરવત મસ્તકે રે; ભલેને કરે લોક હાંસી. ભગવાન છે ? દુષ્ટ દુનિયામાં હારી મતિ ઘેરાણું રે આવી સમજાવે અવિનાશી ભગવાન છે ? અજિતસાગરને એક નિશ્ચય આપને રે, આપની આજ્ઞા સુખરાશી ભગવાન છે ?
૮
સંતર . (રૂ૮૨)
રાગ-ધનાથી. શાંતિ રાખે એજ સંત, જગતમાં
શાંતિ રાખે એજ સંત, ભાવે ભજે ભગવંત, જગતમાં;
શાંતિ રાખે એજ સંત-એ ટેક. નામ રૂપ થકી, પર; પરમેશ્વર, - મિથ્યા ન તાણ તંત. જગતમાં ૧ ' સંસાર કેરા, તાપ શમાવે;
સમજાવે વસ્તુ અનંત. જગતમાં. ૨ સંતેષ ધન જેને, પ્રાપ્ત થયું છે;
એજ સાચા શ્રીમંત. જગતમાં. ૩ કામ ક્રોધને, કાપી નાખે છે;
ખૂબ રાખીને ખંત. જગનમાં. ૪ -
For Private And Personal Use Only