SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩પ૨ ) વિજળી ચમકે છે વારે, વારે આકાશમાં રે; હૈ ગયું છે ગભરાઈ, નિર્મળ નાથ હો ? ૩ ચિત્તડું ચમકે છે એવું બીજું અંતરમાં રે; સ્થિરતા કરે ન કશી ક્યાંઈ નિર્મળ નાથ હે ? ૪ ઘન તે ગાજે છે વહાલા પ્રથમ આષાઢને રે; ચિત્તની ટળે છે ચતુરાઈ, નિર્મળ નાથ હે ? પ કામ ને ક્રોધ કેરાં ગર્જન ઘર છે રે, પાછળ પડયે છે પિતરાઈ, નિર્મળ નાથ હે ? ૬ આપ આવે તે ભીડે ભાગે આ દાસની રે; અજિત આનન્દની વધાઈ, નિર્મળ નાથ હો? ૭ પ્રમુ-આજ્ઞા. (રૂ૮૫) બલિહારી રસીયાની ધુન. શું રે કરવું ને શું ના કરવું ભગવાન છે ? મુજને તે તેની, કળ નથી પડતી રે. ટેક. આજ્ઞા આપે તે રૂડાં જપ તપ આદરૂં રે; આજ્ઞા આપે તે જાઉં કાશી ભગવાન છે ? આજ્ઞા આપો તો સિદ્ધાચળમાં તપું જઈ રે આજ્ઞા આપો તે જાઉં નાસી ભગવાન છે? આજ્ઞા આપે તે વ્હાલા મુનિવૃત્ત આદરૂં રે, આજ્ઞાથી થાઉં પ્રેમ પ્યાસી ભગવાન છે ? આજ્ઞા આપે તે રડા ઉપવાસ આદરૂં રે, કશી નવ રાખું કચાશી ભગવાન છે ? ૪ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy