________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) નિરંકર વપ. (૨૮૨)
નાથ કૈસે ગજકે બંધ છોડા–એ રાગ. જીવનજીને ચર્મ ચક્ષુ કેમ જોશે ?
ભાજન ? ના રહે જડને ભસે. જીવન—ટેક. નહીં મળે કાતિ કે નહીં મળે માગશરે, નહીં મળે માઘ કે પિષે;
ક્યાં નહીં સૂરજ ચંદ્ર કે તારા, જોષ જોષીડા શું જોશે. આ૦ ૧ પત્થર તે નહીં પાણીય તે નહીં. કે એ તે ખીંચાય કે, જાણ્યા વિના એ નાથ નિરંજન, ખરી મૂડી જીવ ખેશે. જી ૨ ઝાડ નહીં પ્રભુ પહાડ નહીં પ્રભુ, પંથ વાંક કયાં સિદ્ધો છે? નયન અગેચર અલબેલે એમ, અનુભવી પુરૂષે કીધું છેજી. ૩ જડ ચક્ષુ એતો જડની બનેલી, જડતા ભરેલી છે દેશે; જડથી ચેતનને નિરખવા જશે, તે જન અંતમાં રેસે. જી ૪ કીધું કરે ભલે પ્રેમ કરીને, સર્વત્ર વ્યાપી રહ્યો છે, અજિત અગોચર ભેદ નથી ત્યાં, અનુભવ ગમ્ય કહ્યો છે. જી. ૫
આમ માનુ (૨૪)
બલિહારી રસિયાની ધુન. પ્રાણના પ્રાણ પૂરણ પ્યારા, મુજ નાથ હો ? નેણાંના તારણ અવસરિયે. વાલા આવ છ. ટેક. આષાઢ આ હાલા આકાશ ઘેર; વિરહીને લાગે છે દુઃખદાઇ, નિર્મળ નાથ હે ? ૧ અંતરમાં બીજાં વાદળ આવ્યાં છે મોહનાં રે; આતમ સૂરજ દીધો છાઈ, નિર્મળ નાથ હૈ ? ૨
For Private And Personal Use Only