SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦ ) જોમાં ાંથી મળે !. ( ૨૮૨ ) ગઝલ, Acharya Shri Kailassagarsuri Gyanmandir દીધાં નહીં અહીં દાન તે, પરલેાકમાં કયાંથી મળે ?; દીધાં નહી અહીં માન તા, પરલેાકમાં કયાંથી મળે ?. ૧ અહીં પ્રાપ્ત જ્ઞાન નથી કર્યું, પરલેાકમાં કયાંથી મળે; સપ્રાપ્ત ધ્યાન નથી કર્યું, પરલાકમાં કયાંથી મળે . ૨ અહીંનું સજેલું ભાતું તે, પરલેાકમાં જઈ ખાવુ છે; અહીંયાં સજ્યા નહીં સાજને, પરલેાકમાં કયાંથી મળે . ૩ વસ્ત્રો દીધાં નહીં અત્ર પછી, પરલેાકમાં કયાંથી મળે ?; પાયાં નહી પાણી અહીં, પરલેાકમાં કયાંથી મળે ?, ૪ સાધન સજો સાધન સજા, પરલેાક મ્હોટી વાટ છે; તૈયારી અજિત નવ કરી, પરલેાકમાં પછી શુ મળે ?. ૫ વરાયાં. ( ૧૮૩ ) ગઝલ. કુંભસ્થળે જઈ ભેદતા, મદમસ્ત કુંજર રાજના; કે સિંહને સંહારતા, તે કામિનીચે વશ કર્યાં. ૧ વસ્તી તજી વનમાં વસ્યા, પર્યંત ઉપર પાવક તપે; એવા મહાચૈાગીજને, ને કામિનીચે વશ કર્યાં. ૨ તજ્ઞાર કેરા ઘાવને, નિજ છાતી ઉપર ઝીલતા; એવા અડગ ખળવાનને, પણ કામિનીચે વશ કર્યાં. ૩ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy