SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) પરિત્યાગ અન્ન તણે કર્યો, પરિત્યાગ પણ પાણી તણે; એવા સમાધિ-નિકને, કદિ કામિનીયે વશ કર્યા. ૪ એવી અજિત શકિત છતાં,–ચે નામ અબળા ધારતી; . યેગી શરા કે ભેગીઓ –ને કામિનીયે વશ કર્યા. ૫ સુના સમયની છાંયડી (૮૪) ગઝલ. સુખના સ્વરૂપની છાંય, દુઃખના સમય વિશ્રામ છે. ગૃહ કાજની અર્ધાગિની, સંસારની સ્ત્રી દેવ છે. ૧ મનના ઉમળકા કાઢવા, અંતર તણે આરામ છે; તનને તપવતા તાપને, ઘડિ શાંત કરવા ધામ છે. ૨. જે ધર્મમય નારી હશે, તે સ્વર્ગ સમ સંસાર છે, જે ધર્મહીન નારી હશે, તે નરક સમ વ્યવહાર છે. ૩ સંસાર રૂપી બાગનું, માધુર્ય પૂરણું પુષ્પ છે, સૃષ્ટિ સ્વરૂપ સરવર તણું, કમનીય કમળ કમળ છે. ૫ ભવ્યાત્મ એ સ્ત્રી રત્નને, સદ્ધર્મ સાથે જોડ; સેને સુગંધી આવી ત્યાં, મુખ વર્ણવ્યું શું કામ છે. ૬ भवजळने तरिये (१८५) ઝરમરીયા ઝાલા–એ રાગ. આવે આને સજજન આંગણે, ભવજળને તરિયે, ગાન ઇશ્વરનાં ગાઈએ આપણે, ભવજળને તરિયે. ૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy