________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦૯ ) અજ્ઞાત ાિ . (૨૨)
માધવ રાખજે માયા–એ રાગ. જીવણ તારી ભક્તિ નવ જાણી,
અનંત ભવે ભવમાંહી ભટકાણી; જીવણ–ટેક. ભૂંડ થઈને વસ્તારી ખાસ થયે,
તેણે મારા મેહ ન નાશ થયે. જીવણ૦ ૧ બગલે થઈને માછલીઓ મારી,
એવી કરણ કેણ કહેશે સારી. જીવણ ૨ પારધી કેરી અવતારે પંખી હણ્યાં,
કરમ કેરાં ચણતર ખૂબ ચણ્યાં. જીવણ. ૩ હવે તન માનવનું આવ્યું,
તેમાં વૃક્ષ પાપ તણું વાવ્યું. જીવણ૦ ૪ નિંદા સ્તુને સારી ઘણી લાગી,
જૂઠાણામાં જોયું નથી જાગી. જીવણ ૫ રહે છે જીવ બૂરા વિષે રાજ,
અહોનિશ ઈશ્વરથી ઇતરાજી. જીવણ. ૬ નથી દયા દિલમાંહી રહેતી,
પ્રભુ નામ જીભ નથી લેતી. જીવણ ૭ હવે આ અંતરના નામી,
અજિત રૂપે અંતરના આરામી. જીવણ૦ ૮
For Private And Personal Use Only