________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૯ )
आपद अजित धरशो नही ( २१० )
ગજલ.
સુખમાં કદી છકોા નહી, દુ:ખમાં કદી ડગશેા નહી; સુખ દુઃખ અન્ને નિત્ય છે, એવું હૃદય ધરશેા નહી. ૧ વાદળ તણી એ છાંય છે, આવે અને વહી જાય છે;
માટેજ બેઉ સદાય છે, એવું હૃદય ધરશે નહી. ૨ દિન એકમાં ઉપાય છે, દિન એકમાં વણુસાય છે; મૃગનીર સમ દેખાય છે, ગ્લાની હૃદય ધરશેા નહી. ૩ પાંડવ ગયા વનમાં અને, દિન એક પાછા આવિયા;
પડી આપદા દમયતોને, ગ્લાની હૃદય ધરશે નહી. ૪ સુખ ભાવના પરિત્યાગ, દુઃખ ભાવના પણ ત્યાગો; વીતરાગ સદૃપાસન તજી, આપદ અજિત ધરશે નહી. ૫
પતિવ્રતા ધર્મ ( ૨૧ )
સાખી વિનાને, પુનમ ચાંદની—એ રાગ. સખીચે ? પતિવ્રતાના પાવન ધર્મ પાળીએ રે; જેથી થાય આપણા સત્કેળના ઉદ્ધાર; સ્ત્રીને પતિવ્રત એતા સાધના સાર છે રે. પતિને પરમેશ્વરના સરખા જગમાં જાણીયે રે; પતિનાં વચનામૃતમાં પૂરણ કરવા પ્યાર; સ્વામી આત્માનું આભૂષણ સર્વ પ્રકારથી રે. પતિના સુખમાં સુખિયાં દુઃખમાંહી દુઃખિયાં થવુ રે પ્રાત:કાળે ઉઠીને પતિનું જોવું મુખ;
પતિની સેવા માંહી આત્માના ઉદ્ધાર છે રે.
For Private And Personal Use Only
ર