________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨ )
હિંસક તણી હિંસા અને, પરલોક કેરી વાટમાં; ભક્ષક તણુ ભક્ષણ અને, પરલેાક કેરી વાટમાં, પાપી જને પસ્તાય છે, પરલેાક કેરી વાટમાં;
કાસી જનેા કરમાય છે, પરલેાક કેરી વાટમાં. માટે દયા ક્રમ પાળવાં, પરલેાક કેરી વાટ છે; સમજી અજિત ડગ માંડવાં, પરલેાક કેરી વાટ છે. ૧૦
વ્હાલા તણાં યુશન વિના. ( ?? )
ગજલ સેાહિની
વનમાં વસે વ્હાલમ અને, મ્હારૂ અહીં શું કામ છે; વ્હાલમ તણા વિરહેા ખસી, મ્હારૂં અહીં શું કામ છે. ૧
પ્રેમે ભજ્વેલાં પંખીડાં, પ્રેમે ભરેલાં માનવી; વ્હાલમ વસે જે સ્થાનમાં, ત્યાં સેા અાધ્યા જાણવી.
આત્મા વિના કાયા સુની, માનવ વિના માયા સુની; પુત્રા વિના જાયા સુની, પ્રસુતા વિના દાયા સુની.
દૃષ્ટા વિના દૃષ્ટિ સુની, લેાભી સુના વણુ દામ છે; સ સ અાધ્યા જાણવી, જ્યાં પ્રાણના પ્રિય રામ છે.
વ્હાલાં વિના વૃક્ષે સુનાં, વ્હાલાં વિના વેતિ સુની; વ્હાલાં વિના મ ંદિર સુનાં, વ્હાલાં વિના વાણી સુની.
વ્હાલાં નથી જે ામમાં, નિશ્ચય સુનાં તે ઠામ છે; સો સે અચેાધ્યા જાણવી, જ્યાં પ્રાણ પ્યારા રામ છે.
વ્હાલાં તણા અસ્તિત્વમાં, વ્હાલાં તણી સાન્નિધ્યમાં; સુનુ છતાં લાગે ભર્યું, ભાસે જગત આન ૪માં,
For Private And Personal Use Only