________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૩ )
કાયા તજીને છાંયડી, હાલત વિલેાકેા કેમ છે; વ્હાલાં વિના વ્હાલાં તણાં, વ્હાણાં વિલેાકેા એમ છે.
વ્હાલાં તણા સ્હામા જતાં, પ્રિયતા પગાને આવતી; વ્હાલાં તણું સુખ નિરખીને, પ્રિયતા નયનને આવતી.
વ્હાલાં વસે જે દેશમાં, એની ઉતારૂ આરતી; વ્હાલાં અજિત દર્શન વિના, આનંદ આવે કયાં થકી. ૧૦
ચાલ્યા રે. (૨)
ગદ્ય.
સરિતાનુ ખળખળ કરતું પાણી ચાલ્યા જ કરે; ધીમેા મઢ પવન પણ ચાલ્યા જ કરે;
ઉભી રહીને રેલ્વે ચાલ્યા કરે; મ્હારા હૃદયની શ્વાસાએ ચાલ્યા કરે. આનંદ આપનારા આકાશે,ચન્દ્ર પણ ચાલ્યા કરે;
અધી તારકામાં ભગ પૂરનારા, ભાસ્કર રાજ ચાલ્યા કરે.
પ્રકૃતિ ચાલ્યા કરે, વિકૃતિય ચાલ્યા કરે, એ બધાની સ્પર્ધા કરીને,
હવે—આ રસભર જીવન–
પ્રિયતા અને નિત્ય સુખના સાગર; અતિ રમ્ય, ને અતિ મધુર,
For Private And Personal Use Only