________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૦ ) સ્નેહી સલણાને ઓળખી લીધા, મુજનેય શ્રીપ્રભુએ ઓળખી, હા. ૬ અજિતસાગર કેરે અંતરજામી, પ્રેમ પતીજ પર્વ છે પકી. હા. ૭
भक्ति करो नर पाप जशे. (३६९)
વૃત્તરે કરે આજ એકાદશી—એ રાગ. પાપ જશે અને પુણ્ય થશે, ભક્તિ કરે નર પાપ જશે.-ટેક અંત સમે અલબેલો હાલે, સ્વામી આનંદથકી આવશે-ભક્તિ ૧ પરલોક કેરી છે વાટ વસમી, ભક્તિ વિના કેણ ઉગારશે–ભક્તિ ૨ સદગુરૂ સંગે સાધુ પ્રસંગે, ભ્રાંતિ બધી મનની ભાગશે-ભક્તિ ૩ સેવાને સમરણ સંત સાધુનાં, બહુ બહુ આપદ બચાવશે-ભક્તિ ૪ સાચુંજ બે જૂઠને છોડે, સંસારની પાર ઉતારશે–ભક્તિ ૫ ભક્તિ સમુંનહી સાધન જગમાં આવશે ગુરૂજીના ચરણે વશે-ભક્તિ ૬ ભક્તિ સાચી એક શ્રીભગવતની, અજિતઆતમને એ ઉદ્ધારશે–ભક્તિ
प्रेमभर्या प्रभु आवे (३७०)
હવે મહને હરિનામથી નેહ લાગે. એ રાગ. મહાશ મંદિરિયે પ્રેમે ભર્યા પ્રભુ આવે,
લાખેણે મેક્ષ લાભ લાવે રે; હો લાવેરહાર -ટેક. કંકુ ભરેલાં પગલાં, કમળના સરખાં હાલા;
પ્રેમની લગની લગાવે; પૂર્વના પુણ્ય કરી, મુજને મળ્યો છે હાલા;
અલખની જ્યોતિ જગાવે રે–જગાવે રે–રહારા૦ ૧
For Private And Personal Use Only