________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) અંતરમા, (રરૂપ)
જે પેલે નંદકુમાર—એ રાગ. ચારે છે પ્રાણને આધાર, આધાર સખી શાણી? પ્યારે એ ટેક. લગની છે લાગી ને ભ્રમણા છે ભાગી.
જાગી છે જેત અપાર; અપાર સખી શાણી ? ૧ જીવન જે ને મનમાંહી મેહ્યો,
ખે છે ખલક ને ખાર; ખાર સખી શાણી ? ૨ દેવ તણે દેવ અને મેં મહાદેવ,
સેવે છે સર્વે સંસાર; સંસાર સખી શાણી? ઘટને છે વાસીને પૂર્ણ પ્રકાશી,
દાસ તણે દીવ્ય દરબાર; દરબાર સખી શાણું ? રૂપ અનુપમ અતિ છે ઉત્તમ,
નમવાને સાચે સરકાર, સરકાર સખી શાણી ? અલખ લખાણ સત્સંગે સમજાણો,
તાણે શા માટે તકરાર; તકરાર સખી શાણી ? અજિતને હાલે મીઠે અમૃત પ્યાલો, - ટાળે દુઃખડાંના દેદાર; દેદાર સખી શાણી ?
ગ્રામ કાપતી. (૨૩)
માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરો–એ રાગ. જાગી ને ? અંતરમાં તિ બળે છે;
દીપક પ્રાણનાથ તણે પ્રજળે છે; જાગી જેને ?–એ ટેક.
For Private And Personal Use Only