________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૮૯) એ અધુરાને ભર્યો, ભર્યાને અધુરે કરતો;
એ વીત્યારે હાલ, હાલને વીત્યું કરતે; એ નૃપવરને રંક, રંકને નૃપવર કરતે;
એ વાસરને નિશા, નિશાને વાસર કરતે. ૨ એની લીલા જોઈ, વિજ્ઞ પણ વિસ્મય થાતા;
જે ગુણનિધિની માંહિ, હંમેશાં ગોથાં ખાતા; એને લખવે ઠીક, સમયને મહિમા કે ?
લખું બુધિ અનુસાર, સમયને મહિમા જે. ૩ સમય ઘણે અણુમૂલ્ય, ધ્યાન આપીને દેખે;
કોનું એટલું મૂલ્ય, શાંત શુચિ મનથી લેખે; આપી જગનું રાજ્ય, સમય ક્ષણભર પણ છે;
તે પણ મિલન કઠીણ, અતઃ એની ગમ પ્રીછો. ૪ ઉઠે તજે આળસ, બને સજન સુવિચારી;
તથા દોષથી હીન, શુધ્ધ નિર્મળ અવિકારી; ત્યારે મળશે હાવ, તમોને તન પામ્યાને;
થાશે દુઃખને ત્યાગ, પુનઃ આવ્યા જાવને. ૫ સઘળે જીવન કાળ, માનની સાથે ગુમાવ્યું
એવં દુઃખદ અનિષ્ટ, ઈષ્ટ કરીને દરશાવ્ય; હવે અજિતે યાદ, કર્યો માટે તન તજીને;
જૈયે એની પાસ, મુદિત મન સાથે સજીને. ૬
( ૧ શ્રીપ્રભુએ.
For Private And Personal Use Only