________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સખી
રી સ્નેહ
જળહળ જ વિલ
( ૨૫૮) આરHસૂર્ય. (૨૮૨)
અલબેલીરે અંબેમાત-એ રાગ. સખી આત્મા સૂરજ દેવ, નિત્ય પ્રકાશ કરે
એની કરીયે સ્નેહે સેવ, હરકત સર્વ હરે. ટેક. પીંડ વિષે સુપ્રકાશ કરે છે, જળહળ જાતિ પ્રકાશજો;
આશા પૂર્ણ કરે પૂજકની, નિર્મળ ભગ વિલાસ. નિત્ય-૧ એને લઈનયને દેખે છે, શબ્દ સુણે છે કાનજે;
સુરિજન મુનિજન સ્નેહે સેવે, ધરતા હૈડે ધ્યાન. નિત્ય-૨ અનેક પ્રદેશી આત્મ સૂર્ય છે, દુર્જનિયાંથી દૂરજો;
પ્રેમી જનની પાસે ભાસે, ઘટમાંહી ભરપૂર. નિત્ય-૩ પ્રેમ સ્વરૂપ પંકજ ખીલે છે, પરમ પવિત્ર પ્રભાત જે;
જ્ઞાન તેજથી પાપ તિમિર સહુ જાય સહજ સાક્ષાત. નિત્ય-૪ ઈન્દ્રિય રૂ૫ તારા ગણ કરતાં, કટિ ઘણું છે તેજ રે;
એ માટે આરાધે ભક્તો, સર્વ શિરોમણિ છેજ. નિત્ય-૫ ઈષ્ટ દેવ સાચે ત્રષિ, જેગી જનને નાથ;
અજિત આરાધે અનન્ય ભાવે, હેતે જે હાથ. નિત્ય-૬
ગ્રામમાયા ( રર)
અલબેલીરે અંબેમાત. એ રાગ. સખિ આત્મા શકિત સ્વરૂપ, ભાવે નિત ભજીયે; તે સમજીને થાવું અનુપ, અવગુણ ને તયે. ટેક. આત્મા છે આ જગની માતા, સૃષ્ટિ તણી જનાર જે;
અજ્ઞાનપણ રૂપ અજાપુત્રને, ખાંત થકી ખાનાર. ભાવે-૧
For Private And Personal Use Only