SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯). જન્મ મરણને સંહારે તે, મહા કાલી કહેવાય છે; પ્રભુ પ્રેમના પિયે પીયાલા, મતવાલી ત્યાં થાય. ભાવે-૨ જ્ઞાન રૂપ સિંહે બેસે છે, પાપ દૈત્ય હરનાર જે; પિતાના જનને પાળે છે, આપ સ્વરૂપ અપાર. ભાવે-૩ પ્રાણી માત્ર એથી જીવે છે, માટે પાલન હાર, મેહરૂપ મહાદાનવ હરવા, અતિ કરતી હોંકાર. ભાવે-૪ જે જન જેવી રીતે ભજશે, એવું ફળ દેનાર જે; બ્રહ્મચારિણી શૈલ પુત્રીએ, ચંદ્ર ઘંટા છે સાર. ભાવે-પ એ દેવીને ભાવે ભજીયે, જન્મ મરણ દુઃખ જાય; અજિત પ્રણમી અજિત પ્રેમ, પરમ કૃતારથ થાય. ભાવે-૬ પૃથ્વીને રૂમાપના. (ર) ગજલ. પૃથ્વી અમારી માત તું, શ્રી દેવી છે સાક્ષાત તું, સાગર ક્ષમાની એક છે, સત્ શાસ્ત્રમાં વિખ્યાત તું. ૧ ધારણ અને હે કર્યા, પિષણ અમારૂં હું કર્યું, લાલન અને હે કર્યા, છે ભીડ હોરી માત તું. ૨ અમ બાળકોને પિષવા, જળ પીઠ પર ધારણ કર્યા; અમ રેગ શેક વિદારવા, સાચે પિતા પ્રખ્યાત તું. ૩ તેં ઔષધી ધારણ કરી, કુસુમે મૃદુલ ધારણ કર્યા; શિશુ જન તણું લાલન થવા, ગુણે સિંધુ છે રળિયાત તું. ૪ મળ મુત્ર પણ હારા ઉપર, કરિયે અને દમિયે ત્વને; તેાયે અજિત અમ અવગુણે, લાવે નહીં કદી યાદ તું. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy