________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬૦) . (૨૮)
ચમ
ગજલ.
જોબન તણા રસથી રસ્યાં. ચમકાટ નયનેમાં થયે; જોબન તણા રસથી રસ્યાં, ચમકાટ વચમાં થશે. ૧
જોબન તણા રસથી રસ્યાં, ચમકાટ કર્થોમાં થયે; જોબન તણા રસથી રયાં, ચમકાટ હતેમાં થયે.
જોબન તણુ રસથી રસ્યાં, ચમકાટ પુપિમાં થયે; જોબન તણું રસથી રસ્યાં, ચમકાટ પત્રમાં થયે. ૩
જોબન તણું રસથી રસ્યાં, ચમકાટ હૃદયોમાં થયે; જોબન તણા રસથી રસ્યાં, ચમકાટ આત્મામાં થયે. ૪
જોબન તણા રસથી રહ્યાં, ચમકાટ અંગ વિષે થયે; જેબને તણા રસથી અજિત, ચમકાટ વિધુ સંગે થયે. ૫
વિ ાહ્ય પ્રમુનને થયું. (૨૮૫)
ગજલ,
ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય નયનમાં થયું; ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તો હાસ્ય વચનમાં થયું.
ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય કણેને થયું; ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય હસ્તાને થયું.
ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં. તે હાસ્ય સંક૯પે થયું; ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય નિજ અંગે થયું. ૩
ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય હૈડાને થયું; ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય આત્માને થયું.
For Private And Personal Use Only