________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
མས་པའི་མ
(૧૪૨ ) આપદ તણે અહિં અંત છે, અજિતાબ્ધિશુભ સેવા કરે; સેવ્ય સ્વરૂપે સંત છે, સેવા કરે સેવા કરે. ૧૦
ལ་ཨེཝ པ ས ཙམ
પરત કરી દીધા. (૪૨)
ગજલ સહિની. જ્ઞાની પુરૂષને સહજમાં, કામે પરાસ્ત કરી દીધા
ધ્યાની પુરૂષને સહજમાં, કામે પરાસ્ત કરી દીધા. ૧ દાની પુરૂષને સહજમાં, કામે પરાસ્ત કરી દીધા.
માની પુરૂષને સહજમાં, કામે પરાસ્ત કરી દીધા. ૨ દેવાધિરાજા ઈન્દ્રને, કામે પરાસ્ત કરી દીધા
આકાશચારી ચન્દ્રને, કામે પરાસ્ત કરી દીધા. બ્રહ્માજીને પણ સહજમાં, કામે પરાસ્ત કરી દીધા; * શંભુજીને પણ સહજમાં, કામે પરાસ્ત કરી દીધા. ૪ નારદજીને પણ સહજમાં, કામે પરાસ્ત કરી દીધા
હિણ રૂષિને સહજમાં, કામે પરાસ્ત કરી દીધા. રાજાધિરાજા સર્વને, કામે પરાસ્ત કરી દીધા
તલવારના ઘરનારને, કામે પરાસ્ત કરી દીધા. બંદૂકના ધરનારને, કામે પરાસ્ત કરી દીધા
સાય સંહરનારને, કામે પરાસ્ત કરી દીધા. રણમાં પ્રખર હુડનારને, કામે પરાસ્ત કરી દીધા વનમાંહિ જઈ વસનારને, કામે પરાસ્ત કરી દીધા.
ભાષણ વડાં કરનારને, કામે પરાસ્ત કરી દીધા - વૈદક વિમળ કરનારને, કામે પરાસ્ત કરી દીધા.
For Private And Personal Use Only