SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૩ ) ગુરૂદેવની થાશે દયા, અજીતાબ્ધિની થાયે દયા; જો વિજય થાશે કામના, તા વિશ્વને જીતી ગયા. રથમ વગર આવે નદ્દીં. ( ૧૨ ) ગજલ સેાહિતી. તલમાં વસે છે તેલ પણ, ઉદ્યમ વગર આવે નહી; દુધમાં વસે છે ઘી છતાં, ઉદ્યમ વગર આવે નહી. ૧ વિદ્યા વસે વિદ્વાનમાં, ઉદ્યમ વગર આવે નહીં; પ્રભુજી વસે અંતર વિષે, ઉદ્યમ વગર આવે નહી. રત્ના વસે સાગર વિષે, ઉદ્યમ વગર આવે નહી; સાનું ભર્યું. પૃથ્વી વિષે, ઉદ્યમ વગર આવે નહી. પાવક ભર્યાં કાષ્ટો વિષે, ઉદ્યમ વગર આવે નહી; વ્હાલા વસે અંતર વિષે, ઉદ્યમ વગર આવે નહી. તૃપ્તિ ભરી છે અન્નમાં, ઉદ્યમ વગર આવે નહી; લક્ષ્મી વસે છે ભાગ્યમાં, ઉદ્યમ વગર આવે નહી. ઔષધે વનમાં ભર્યાં, ઉદ્યમ વગર આવે નહી; ભગવાન અંતરમાં ભર્યાં, ઉદ્યમ વગર આવે નહી. છે જ્ઞાન અંતરમાં ભર્યું, ઉદ્યમ વગર આવે નહી; છે શાંતિ અ ંતરમાં ભરી, ઉદ્યમ વગર આવે નહી. છે લકિત અંતરમાં ભરી, ઉદ્યમ વગર આવે નહી; અજિતાબ્ધિ અંતરમાં ભર્યાં, ઉદ્યમ વગર આવે નહી. ૮ પશ્ચિમ સમુ સ્વાતંત્ર્ય પણ; ઉદ્યમ વગર આવે નહી; સહુ ઉન્નતિનુ' તંત્ર પણુ, ઉદ્યમ વગર આવે નહી. For Private And Personal Use Only 3 ૬
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy