SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૨ ) ખીનું લક્ષમાંહી કાંઈ નવ આવે, કોટિ કામદેવ રૂપથી લજાવે; મ્હને નટની પેઠે નચાવે રે.- જખરાં ૪ ઢોરી પ્રેમની બંધાણી નવ ટુટે, મ્હારી સુરતા ઘડી નવ છૂટે; ભલે અજિત જગત અધુ રૂઠે રે. જમરાં મ મ્હારા તલાટ વિષે તુછ્યો. (૭૨) ગજલ મ્હારા લલાટ વિષે લખ્યા, અળગા નથી થાતા હવે; મ્હારા હૃદય માંહી વહ્યા, ઘડિ દૂર નથી થાતા હવે. ૧ હું માર્ગોમાં જે જાઉં છુ, સામે દિસે ત્યાં આવતા; કઇ કઇ મધુરી વસ્તુઓ, મ્હારાજ માટે લાવતા. ૨ ખડકી વિષે અડકી ઉભા, ખારી વિષે બેઠે દિસે; વીણા તણા મૃદુ ગાનમાં, ભરી તાનને ગાતા ક્રિસે ૩ મુજ સેજમાં સૂતે ક્રિસે, મુજ દ્વારમાં ઉભા દિસે; મુજ નેત્રમાં હસતે દિસે, મુજ હૃદયમાં વસતા દિસે. ૪ કર્ણ વિષે નયના વિષે, વચના વિષે સ્વપ્ના વિષે; એકાંતમાં વસ્તિ વિષે, સૂરિ અજિતને હસતા દિસે. ૫ વોલાવતા પાછો નહીં. (૩૭૩) ગજલ. ૧આવી હુમારા મારણે, ખેલાવતા પણુ છે નહી; એલાવુ છુ હુમને છતાં, ખેાલાવતા પણુ છે નહી. ૧ ૧ મનુષ્યાવતાર રૂપ સાસરામાં ઇશ્વર છે પ્રિતમ ” મળે છે. એ ભગવાનનું સંકેત ભર્યું વાકય છે. હવે આત્મારૂપ નવવધૂ આ જન્મમાં આવી તહાં પ્રભુ પતિ ’' વિમુખ થયા એમ આ એક કલ્પના છે. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy