SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૩) આપે લખેલે પત્રક, આ પત્ર સાથે આવજો ઉત્સાહભર આવી છતાં, બેલાવતા પણ છે નહી. ૨ સંધ્યા સમે ગાયે વળે, નિજ નેહના સ્વામી યથા; આવી હુલ્લાસે એ રીતે, બોલાવતા પણ છે નહી. ૩ મુજ જીવનનું સર્વસ્વ છે, મુજ પ્રાણુ કેરા પ્રાણ છે; દ્વારે ઉભી ઝુરી મરૂં, દરકાર કરતા છ નહી. ૪ નિર્મુખ હને કરશે નહી, હૈતીકરણ ધરશે નહી, એ અજિતરસના સિંધુજી, બેલાવતા કયમ છે નહી. ૫ પ્રભુ દત્તામાં પ્રાવનો. ( રૂ૭૪) ગજલ. નયને વિમળ નિરખી શકું, પ્રભુ એટલામાં આવજે, હેડે વિમળ હરખી શકું, પ્રભુ એટલામાં આવશે. ૧ કણે વિમળ ગુણ સાંભળું, પડી જાય કણે મંદ નહિ, વાકયામૃતે કંઈ સાંભળું, પ્રભુ એટલામાં આવશે. ૨ રતિ શરીરમાં હોય કંઈ, નેહે રૂચિર સેવા કરું, લ્હા મધૂરો લઈ શકું, પ્રભુ એટલામાં આવજે. ૩ ઉત્સાહ હારા હસ્તમાં, ઉત્સાહ હારા હૃદયમાં; ઉત્સાહ ભાળું આત્મમાં, પ્રભુ એટલામાં આવશે. . ૪ છે એટલામાં સુખ અજિત, રસરાજનું સામ્રાજ્ય છે; માણી શકું રસ જ્યાં સુધી, પ્રભુ એટલામાં આવજે. ૫ ૨ પ્રારબ્ધ. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy