________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) ત્રિભુવનપતિનું નામ તજીને,
લાલચ લેભમાં શું મન લાવે. મેં પ્રભુત્વ છે ૧ કામ ક્રોધમાં શુરે પૂરે;
પ્રભુ સ્મરણમાં આળસ આવે. મેં પ્રભુત્વ છે ૨ પાર્થ પ્રભુને પ્રેમે ભજીલે,
લેહનું સેનું સહેજ સુહાવે. પ્રભુત્ર છે ૩ શ્રી મહાવીર તું પોતે થઈ જા;
ભાવ ભકિત કરીલેને ભાવે. એ પ્રભુત્ર છે ૪ ઉત્તમ અવસર આવ્યો હાથે,
ગાફલ થઈને કેમ ગુમાવે છે પ્રભુ છે ૫ સદ્ગુરૂનું શરણું શોધીલે;
સૃષ્ટિ તણું એ તાપ શમાવે. એ પ્રભુત્વ છે ૬ અજિત સાગરની શિક્ષા સમજી;
જ્ઞાન દીપક દિલમાં પ્રગટાવે. મેં પ્રભુત્ર છે ૭
પ્રમુના પંથે અનુત્તરવું (૨૨)
જગતમાં જીવન દો દિનકા–એ રાગ. ( લાવણી ) પ્રભુ નામ ભજે સુખ ધામ, પ્રભુનું ભજન સદા કરવું
કેટિ કલ્પના ત્યાગ કરીને, ધ્યાન સદા ધરવું રે. . પ્રભુત્ર ૧ પરનારી માતાવત્ માની, દિલમાંહી ડરવું;
મેત જરૂર દિન એકે આવે, માનવને મરવું રે. . પ્રભુત્વ છે ૨ રાજા ચાલ્યા રાણું ચાલી, એ પંથ સંચરવું; વહાલ કરીને હાલમવરને, વિરતિ વડે વરવું રે. હે પ્રભુ ૩
For Private And Personal Use Only