________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૯ ) અજિતસાગર કેરી સમજી લે શિક્ષા
નશ્વર સુખ સાચું કરી ઝાલ્યું. જેત૦ ૬.
મુ મનન (૨૨)
રાગ–પીલુ. પ્રભુનું ભજન કર હારી બુદ્ધિ,
ભજન વિના નવ આવે જ શુદ્ધિ. પ્રભુ–ટેક. ભૂલી ગઈ તું જગ વિષયમાં,
વિસરી ગઈ ચેતનની ઋદ્ધિ. પ્રભુત્ર ૧ લપટાણી ઘણી લાલચ લેભે;
વિષય વિકારે ભરાણી વૃત્તિ. પ્રભુત્ર ૨ સુંદર મંદિર સાથે ન આવે,
કામ ક્રોધ કેરી કીધી છે વૃદ્ધિ. પ્રભુત્ર ૩ માનવ કાયા ફેર ન આવે,
જ્ઞાન તણી હવે કરી લે લબ્ધિ. પ્રભુત્ર ૪ અજિત તણું સમજી લે શિક્ષા
આવે શિવ સૈભાગ્ય સમૃદ્ધિ. પ્રભુ ૫
પ્રભુનું સ્મરW (૨૭)
રાગ-પીલુ. ( સિંહાને કરે પ્રભુનું ભજન કરે ભાઈ ભાવે;
ફેર ફેર માનવ તન નાવે. પ્રભુ-ટેક.
For Private And Personal Use Only