________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪ ) પુષે દિસે છે ચાલતાં, સરવર દિસે છે ચાલતું;
રેલવે ત્વરિત ઉપડયા પછી, સઘળું દિસે છે ચાલતું. ૪ ગાએ દિસે છે ચાલતી, ભેંસો દિસે છે ચાલતી;
ગોવાળિયા પણ ચાલતા, વાલણી પણ ચાલતી. ૫ ક્ષેત્રી દિસે છે ચાલતા, ખેતર દિસે છે ચાલતું;
રેલ્વે ઉપર બેઠા પછી, સઘળું દિસે છે ચાલતું. ૬ ધમધમ ધમફ ધમધમ ધમફ, ધમધમ ધમફધિક ચાલતી;
ખટખટખટફ ખટખટખટફ, ખટખટ ખટફ ખચાલતી.૭ નીચે ઉભા પંથી તણું, ટેળું ય લાગે ચાલતું;
રેલ્વે ઉપર બેઠા પછી, સઘળું દિસે છે ચાલતું. ૮ સીટી કરી ઉભી રહે, સીટી કરીને ચાલતી;
હૂકમ પ્રમાણે ગાર્ડન, સીટી સુણીને ચાલતી. ૯ વરસાદને ગણતી નથી, કે વાયુને ગણતી નથી, રેલ્વેનવીન અજિતાબ્ધિ આ, ઝટપટ ઝપટ ગતિ ચાલતી. ૧૦
( આત્મા નિશ્ચલ છે. પણ કાયાના ચલ ભાવોમાં ભળ્યા પછી એને બધું ચલિત ભાસે છે. એ આત્માને ભાવ નથી–મેહનો છે.)
प्रभु विना जीवन खाली ( २६१)
ગજલ. પ્રભુનું નામ ત્યાગીને, જીવન સી ખાલી લાગે છે;
પ્રભુનું ધામ ત્યાગીને, જીવન સી ખાલી લાગે છે.–ટેક. પડે વિશ્વાસ એનાથી, વધે હુલ્લાસ એનાથી;
જતા સૌ ત્રાસ એનાથી, જીવન સી ખાલી લાગે છે. ૧ પ્રભુને લઈ અહીં ફરવું, પ્રભુને લઈ બધે ઠરવું;
જીવન ધનને પરિત્યાગી, જીવન સૌ ખાલી લાગે છે. ૨
For Private And Personal Use Only