________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૩) નેહી નથી નેહી હવે, પ્રેમી નથી પ્રેમી હવે; રાત્રી દિવસ થાતી તલસ, તે આવીને ચાલ્યા ગયે. ૪ મુજ પ્રાણ કે પ્રાણ એ, આવ્યા અને ચાલ્યા ગયે મુજ હૃદય કેરું હૃદય એ, આવ્યા અને ચાલ્યા ગયે. ૫ મુજ મિત્ર કે મિત્ર એ, આવ્યા અને ચાલ્યા ગયે; મેં ગણે મહેમાન એ, આવ્યા અને ચાલ્યા ગયે. ૬ શધ્યા કરૂં સંસારમાં, ગમ ના પડે કે ક્યાં ગયે; ભવાનમાં ભટક્યા કરું, ગમ ના પડે કે કયાં ગયે. ૭ એ હૃદયના મહેમાનનું, દર્શન કરી કયારે કરું; એ ભાવના ભગવાનના, સ્પશન પદો કયારે કરૂં. ૮ મુજ વાતને વિશ્રામ છે, અંતર તણે આરામ છે; શાકતો કહે કે શક્તિ છે, વૈષ્ણવ કહે ઘનશ્યામ છે. ૯ . પણ રસ ભર્યો મહેમાન મુજ, ઠરવાનું સાચું ઠામ છે; નગદી નિરંજન અજિત છે, કાયમપણુનું દામ છે. ૧૦
વધતું દ્વિરે છે વાઢતું. (૨૬૦)
ગજલ સોહિની. વૃક્ષે દિસે છે ચાલતાં, વેલ્લી દિસે છે ચાલતી;
હરણો દિસે છે ચાલતા, હરિણી દિસે છે ચાલતી. ૧ વસ્તી દિસે છે ચાલતી, વન પણ દિસે છે ચાલતું
રેલવે ઉપર બેઠા પછી સઘળું દિસે છે ચાલતું. ૨ પક્ષી દિસે છે ચાલતાં, પશુઓ દિસે છે ચાલતાં વાડ્યો દિસે છે ચાલતી, તાડા દિસે છે ચાલતાં. ૩
For Private And Personal Use Only