________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૨ )
દેહ દેવાલય દેવ બિરાજે, અનહદ નાખત ગાજે; અનુભવ જ્યેાતિ સ્નેહ સમણુ, છાજ અનેાખા છાજેરે. જ્ઞાન૦ ૫
દીવ્ય દેવનાં દન કરવા, અનુભવી વિરલા આવેરે; સ્થિરતા રૂપી થાળ ભરીને, ભાવનાં ભાજન લાવે૨ે. જ્ઞાન૦ ૬
આનંદ રૂપી થાય આરતી, સમજ્યા છે સ ંસ્કારીરે; અનુપમ રાગ અજિત ઇશ્વરમાં, અખંડ આનંદકારીરે. જ્ઞાન૦ ૭
સવરારળ. ( ૨૦૬ )
એથી રામ નામ સંભાર–એ રાગ.
તમે મહેર કરો મહારાજ, આજ ઉગારા; ગુરૂદેવ ગરીખ નવાજ, પાર ઉતારે; મ્હેં શરણુ ગ્રહ્યં શિરતાજ, કાજ સુધારે;
તમે ભકતવચ્છલ ભગવાન–એ ટેક. આળ પાળ જ જાળ તજીને, શરણ પડયા જગપાળ; કાળ વાળની ઠ્ઠીક બહુ છે, થાએ રૂડા રખવાળ; પ્રેમે પધારા, તમે મહેર કરો મહારાજ, આજ ઉગારા; ગુરૂદેવ ગરીખ નવાજ, પાર ઉતારે; મ્હેં શરણુ ગ્રહ્યું શિરતાજ, કાજ સુધારા.
તમે ભકતવઠલ ભગવાન–૧
સરિતા જેવી સાગર સ્વામી, જોર કરીને જાય; વ્હાલમ એવી વૃત્તિ મ્હારી, આપ ચરણને હાય; મમતા મારા, તમે મહેર-ગુરૂદેવ-મ્હે શરણ.
તમે ભકતવચ્છલ ભગવાન-૨
For Private And Personal Use Only