________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૩) આ વિશ્વના રસભેગમાં, પરિ શાંતિ મનને ના મળી;
વય પક્વતા પામ્યા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૯ સું છું વિકયું સાંભળ્યું અજિતાબ્ધિ શાંતિ ના મળી, રાખે શરણ ગુરૂજી હવે, પરિ શાંતિ મનને ના મળી. ૧૦
મન મૂર્વ ૬ ના રે. (૨૦)
ગજલ સોહિની. સન્મિત્ર સમજાવે છતાં, મન મૂર્ખ કીધું ના કરે;
દિલમાં દયા લાવે છતાં, મન મૂખે કીધું ના કરે. ૧ 'પુસ્તક વિમળ વંચાવતાં, મન મૂખ કીધું ના કરે;
દીપક તથા પ્રકટાવતાં, મન મૂખે કીધું ના કરે. ૨ ગંગાજળ હોવા છતાં, મન મૂખે કીધું ના કરે;
ગાયન મધુર ગાયા છતાં, મન મૂખ કીધું ના કરે. ૩ આ ચિત્ર- જગ-રહાયા છતાં, મન મૂર્ણ કીધું ના કરે;
જળપાન કરી–પાયા છતાં, મન મૂખ કીધું ના કરે. ૪ વિષયે થકી વાર્યા છતાં, મન મૂર્ખ કીધું ના કરે;
નિજ દેહને તાર્યા છતાં, મન મૂકીધું ના કરે. ૫ ધન અંગપર ધાર્યા છતાં, મન મૂખ કીધું ના કરે;
વનમાંહી ગ ચાર્યા છતાં, મન મૂખ કીધું ના કરે. ૬ ઉપચાર બહુ કીધા છતાં, મન મૂર્ખ કીધું ના કરે;
આચાર બહુ પાન્યા છતાં, મન મૂકીધું ના કરે. ૭ ગિરનાર પર ચઢવા છતાં, મન મૂખે કીધું ના કરે;
નર નારીમાં રહેવા છતાં, મન મૂર્ણ કીધું ના કરે. ૮
For Private And Personal Use Only