________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩). પરમાર્થ કેરા પંથમાં, હારે વિમળ વાસે હજે;
સુરિ મુનિ તણા પદ કંકમાં, હારે વિમળ વાસો હજો. ૯ આચાર્ય કેરા ચરણમાં, સુરિ અજિતને વાસે હજે;
હરિચંદ્ર કેરા સત્યમાં, હારે વિમળ વાસે હજો. ૧૦
પર રાતિ મનને ના મી. (૨૪હ )
ગજલ સહિની. હાથી ઉપર બેઠા છતાં, પરિ શાંતિ મનને ના મળી;
ઘડા ઉપર બેઠા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૧ રથડા ઉપર બેઠા છતાં, પરિ શાંતિ મનને ના મળી,
મટર ઉપર બેઠા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૨ પુત્રેય પણ પેદા થતાં, પરિ શાંતિ મનને ના મળી,
પિસાય પણ પેદા થતાં, પરિ શાંતિ મનને ના મળી. ૩ લાવ મજાની લાવતાં, પરિ શાંતિ મનને ના મળી,
ગાવ મજાની લાવતાં, પરિ શાંતિ મનને ના મળી. ૪ ભજન વિવિધ ખાવા છતાં, પરિ શાંતિ મનને ના મળી;
પાણી મધુર પીવા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૫ નાટક સુખદ જેવા છતાં, પરિ શાંતિ મનને ના મળી;
ચેટક વિવિધ જેવા છતાં, પરિશાંતિ મનને ના મળી. ૬ ગાયના વિવિધ ગાવા છતાં, પરિ શાંતિ મનને ના મળી;
ગંગાજળ હોવા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૭ જુમના જને ન્હાવા છતાં, પરિ શાંતિ મનને ના મળી, પુષ્પો વિવિધ સું થયા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૮
For Private And Personal Use Only