________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૪ )
એકાંતવાસ કર્યા છતાં, મન મૂકી ના કરે; ગુરૂ દેવની કરૂણા વિના, મન મૂ` કીધું ના કરે. હું સંસ્કાર પ્રાપ્ત થયા વિના, મન અજિત કીધુ' ના કરે; નિશ્ચય હૃદય આવ્યા વિના, મન મૂર્ખ કીધું ના કરે. ૧૦
આવો પ્રભુ મુજ્ઞ મંìિ. (૨૬)
ગજલ સાહિની.
આ
મુજ સ્નેહના સિંહાસને, આવે પ્રભુ મુજ મંદિરે; મુજ પ્રેમના પ ક પરે, આવે પ્રભુ મુજ મંદિરે. ૧ મુજ ભાવનાં ભાજન ભલાં, આવે! પ્રભુ મુજ મંદિરે; મુજ જ્ઞાનનાં ગાયન ભલાં, આવે પ્રભુ મુજ મંદિરે. ૨ મુજ ચિત્તનું ચંદન ભલુ, આવા પ્રભુ મુજ મંદિરે; વૈરાગ્યની વેલ્સી ખીલી, પ્રભુ મુજ મદિરે. ૩ ગુજ્ઞાનને ગુલમાસ છે, અંતર તણુ અત્તર ઉડે, શાંતિ તણી છે છાંયડી, ઝાલા હસીને માડી, મ્હારા ઉપર કરવા દયા, હું આપને મ્હારા કહ્યા, મુજ જીવનનું સ`સ્વ છે,
આવા પ્રભુ મુજ આવે પ્રભુ મુજ આવા પ્રભુ મુજ મંદિ; આવા પ્રભુ મુજ મંદિરે. ૬ આવે પ્રભુ મુજ મંદિરે; મુજ મન તણા માલીક છે, આવેા પ્રભુ મુજ મંદિરે. ૭ મુજ જીવન રસને માણવા, આવે પ્રભુ મુજ મ ંદિરે; મુજ જીવનરસને જાણવા, આ પ્રભુ મુજ માદરે. ૮
આવે
પ્રભુ મુજ મદિરે; આવે પ્રભુ મુજ મંદિરે. ૪
For Private And Personal Use Only
મંદિર; મદિરે. ૫