SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૪ ) એકાંતવાસ કર્યા છતાં, મન મૂકી ના કરે; ગુરૂ દેવની કરૂણા વિના, મન મૂ` કીધું ના કરે. હું સંસ્કાર પ્રાપ્ત થયા વિના, મન અજિત કીધુ' ના કરે; નિશ્ચય હૃદય આવ્યા વિના, મન મૂર્ખ કીધું ના કરે. ૧૦ આવો પ્રભુ મુજ્ઞ મંìિ. (૨૬) ગજલ સાહિની. આ મુજ સ્નેહના સિંહાસને, આવે પ્રભુ મુજ મંદિરે; મુજ પ્રેમના પ ક પરે, આવે પ્રભુ મુજ મંદિરે. ૧ મુજ ભાવનાં ભાજન ભલાં, આવે! પ્રભુ મુજ મંદિરે; મુજ જ્ઞાનનાં ગાયન ભલાં, આવે પ્રભુ મુજ મંદિરે. ૨ મુજ ચિત્તનું ચંદન ભલુ, આવા પ્રભુ મુજ મંદિરે; વૈરાગ્યની વેલ્સી ખીલી, પ્રભુ મુજ મદિરે. ૩ ગુજ્ઞાનને ગુલમાસ છે, અંતર તણુ અત્તર ઉડે, શાંતિ તણી છે છાંયડી, ઝાલા હસીને માડી, મ્હારા ઉપર કરવા દયા, હું આપને મ્હારા કહ્યા, મુજ જીવનનું સ`સ્વ છે, આવા પ્રભુ મુજ આવે પ્રભુ મુજ આવા પ્રભુ મુજ મંદિ; આવા પ્રભુ મુજ મંદિરે. ૬ આવે પ્રભુ મુજ મંદિરે; મુજ મન તણા માલીક છે, આવેા પ્રભુ મુજ મંદિરે. ૭ મુજ જીવન રસને માણવા, આવે પ્રભુ મુજ મ ંદિરે; મુજ જીવનરસને જાણવા, આ પ્રભુ મુજ માદરે. ૮ આવે પ્રભુ મુજ મદિરે; આવે પ્રભુ મુજ મંદિરે. ૪ For Private And Personal Use Only મંદિર; મદિરે. ૫
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy