SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org น . બી. એ. એ. એ. ખી. ના સાથે ઉપેદ્ઘાત લખી આપનાર શ્રીયુત ભાષ જામનના પણ આભાર માનીએ છીએ. આ પુસ્તક પ્રગટ કરવા માટે સામાન્ય રીતે મદદ વિગેરેની ગેાઢવણુ પણ અગાઉથી થષ્ઠ ગઈ હતી. આ ફાલ્સ ગ્રંથસાધના અભ્યાસક પ્રભુપ્રેમી શેઠ જમનાદાસ ગોકુલદાસ ડાસાને અર્પણ કરવાની સૂરીશ્વરજીની પ્રથમથી ઇચ્છા હતી, તે મુજબ એ · અમર આત્માને' જ અણુ પત્રિકા આપવામાં આવી છે. ' Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ‘જેણે ખહુ શાસ્ત્રોનું અવલેાકન, તેમજ માનવ સ્વભાવને અભ્યાસ, દુનીયાદારીની અટપટી વિગતાની વિચારણા, કુદરતના પરિચય વગેરે કરેલ હોય છે; જે અત્યંત અભ્યાસી અને અનુભવી હોય છે અને તે ઉપરાંત જેનામાં પ્રતિભા હોય છે એ જ કાવ્ય-સુંદર કે ચિરંજીવ કાવ્ય રચી શકે છે. કાવ્યમાં અનેક અર્થોં બતાવવાની અને વિવિધ પ્રેરણાઆને પેાષવાની પારાવાર શકિત રહેલી છે. કાવ્યના આત્મા રસ છે. રસ ધારણ કરનાર રસિક કહેવાય છે. કવિ પોતે તે રસિક હાવા જ જોઇએ. રસવિહાણા, લુખાસુકા હૃદયવાળા માણુસ માટે અધિકારી લેખાતા નથી. રસ આવે જ કયાંથી ? કાવ્યે કવિતા રચવાને કવિમાં રસ ન હોય તે તેની કવિતામાં વિવિધ પ્રકારના હોય છે. काव्येषु नाटकं रम्यम् - रसात्मकं वाक्यं काव्यम् । ' 'રસામાં વાચં વળી~~ સસ્તું-તેવ ! સપ્રાણોનાટ્યવિધિ | ।’ वर्णार्थ प्रबन्धवैदग्धीवासिताऽन्तःकरणा ये पुनरभिनयेष्वपि प्रबन्धेषु रसमपजहति विद्वांस एवं ते न कवयः । 61 न तथा वृत्तवैचित्री, श्लाघ्या नाट्ये यथा रसः | विपाककमप्यानमुद्वेजयति नीरसम् ॥ २३ ॥ ” (નાવિષ્ઠાસનારમ્ ગ્૦ રૃ. ૫ ) "2 “ કાવ્યેાના વિવિધ પ્રકાર છે, તેમાંય નાટક રમ્ય છે, $6 રસાત્મક રસમય વાક્ય તે જ ‘કાવ્ય’ કવિઓનું વન છે.” વળી~~ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy