________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) આવી પૂગાના . (૨૭૩)
ગજલ. અરજી સ્વીકારે ચરણમાં, દ્વારે ઉભી ઝૂરી મરું;
સમજી બધું સુખ શરણમાં, દ્વારે ઉભી ઝૂરી મરૂં. ૧ દર્શને હમારે આવી છું, ઉભી રહી છું ક્યારની;
પૂજાથે પુ લાવી છું. દ્વારે ઉભી પૂરી મરૂં, ૨ કેમળ કુસુમ કરમાય છે, મૃદુ ગંધ ઉઠે જાય છે,
નિર્મળ સમય વહી જાય છે, દ્વારે ઉભી ઝૂરી મરૂં. ૩ એકાંત છે આનંદ છે, વાયુ મલયને હાય છે;
મીઠી તરસ મળવા તણી, દ્વારે ઉભી ઝરી મરૂં. ૪ પડદે ખસેડે પ્રેમથી, ને દીવ્ય દ્વાર ઉઘાડશે;
એ અજિત રસના રાજવી, આવી પૂજાના કારણે. ૫
સારા. (૨૭૪ )
ઓધવજી સંદેશે–એ રાગ સદ્દગુરૂનું શરણુંરે દુર્લભ વિશ્વમાં; પીંડ વિષેનાં પાપ બધાંય પલાયજો;
ભ્રાંતિ સહુ ભાગે ને શાંતિ આવતી; પરમ કૃતારથ આત્મા સહેજે થાય. સદ્દગુરૂ-૧
સદ્દગુરૂનું શરણું તે જાણે સૂર્ય છે; અંધકાર કાંઈ અંતર કેરે જાય
હૃદય તળાવે ખીલે પંકજ પ્રેમનાં વિરતી કેરા વાયુ સુંદર હાયજે. સદ્દગુરૂ-ર
For Private And Personal Use Only