________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૨) પહેલા કુમતિએ વશ હાલે કીધા, ઘણું હાવ અને ભાવ તેણે દીધા;
પ્રેમ પ્યાલા પાયા અને પધારે. ... ... વ્હાલે ૨ રંગરાગ થકી ભ્રમર ભીજાણે, પ્રીય નેત્રની અંજન રેખા આણ;
થયું જાગરણ આળસ ભરાણી રે. . . હાલે ૩ આખી રાત હું તો કુરેલી વિગે, મન મુંઝાણું વિરહના શેકે;
વ્યાપી વેદના શમાવું આજ જેગેરે. .... ... વ્હાલે ૪ હવે પ્રાણના પ્યારાજ પધારો, પ્રેમ પુષે કેરી સેવા સ્વીકારે;
અજિત સાગરની અરજ ઉરધારે. .... .... વ્હાલે ૫
ધર્મ વર રાવજતો નથી. (ર૭૨)
ગજલ. હું ધર્મને જાણું છતાં એ, ધર્મ કરી શકતું નથી;
સકર્મને જાણું છતાં, સત્-કર્મ કરી શકતો નથી. ૧ હું પાપને જાણું છતાં એ, પાપ તજી શકતો નથી,
ત્રણ તાપને જાણું છતાં એ, તાપ તજી શકતું નથી. ૨ હું પુણ્યને જાણું છતાં એ, પુણ્ય કરી શકતું નથી;
ભવસિંધુને જાણું છતાં એ, સિંધુ તરી શકતું નથી. ૩ હું દેવને જાણું છતાં પણ, દેવ ભજી શકતું નથી;
સાધન બધાં સમજુ છતાં, પણ તે સમજી શકતો નથી. ૪ અંતર રહેલું કેણ આ, પ્રેરણ પ્રબળ કરતું હશે;
સૂરિ અજિત એવી વાતને, નિર્ણય કરી શકતું નથી. પ.
For Private And Personal Use Only