________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) ની મમતા પામી છે શમતા– સખિ અનંત સુખના સાગર કે નાકદિયે અંત. સમિ. અજિતને સ્વામી અંતરજામીસખિ? કામણગારે છેલ છબીલા કેરે લાગે છંદ. સપિ.
વિરા વિષે-(૭૭)
( અંતકાળે સગું નહિ કેાઇનું રે.) પરદેશી ભાષા ભણ્યા ભાવથી રે, પરદેશી આચારને વિચાર
એવા અમલદાર અહી ઉપજ્યારે. દેશી રીત રીવાજ ગમતા નથી રે, પિતે જાણે પિતાને હુંશિયાર
એવા અમલદાર આંહી ઉપજ્યારે. ૧ કાઢયાં પિતિયાને પાટલુન પહેરિયારે, આંખે ચશમાને શેખ છે અપાર;
એવા અમલદાર આંહી ઉપજ્યારે. ગયાં અંગરખાંને કોટ આવિયારે, ગઈ પાઘ ટેપીને થયે પ્યારે;
એવા અમલદાર આંહી ઉપજ્યારે. ૨ પગે બૂટ પણ પરદેશી પહેરિયારે, પરદેશી કાપડ ઉપર પ્રેમ;
એવા અમલદાર આંહી ઉપજ્યારે,
For Private And Personal Use Only