________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૮) પાપ કરી પૈસા ભેગા ઘણુ કીધા,
ગરીબ કેરા શાપ અહોનિશ લીધા એમના દાવ હેતે ઉંધા કરી દીધા–દિવસ. ૫ પાપી? માટે પાપ થકી વળ પાછળ,
અભિમાન અંતરને કર આ છે; મૃત્યુ થશે વાળ ભલે કસી કા –દિવસ. ૬. અજિત થાને સદ્દગુરૂના ઉપદેશે,
ગુરૂ વિના સાચું બીજું કશું કહેશે, સજજન હશે નક્કી શિખામણ તે લેશે–દિવસ. ૭
શનિવાર્ય મૃત્યુ. (૨૪)
ગજલ સહિની. આવે નજીક મૃત્યુ તાદા, માતા બિચારી શું કરે ? આવે સમીપ મૃત્યુ સદા, નારી બિચારી શું કરે?
દડદડ વહાવે આંશુને, જોયા કરે રેયા કરે; યાદ બધીએ દેહની ને, ગેહની ખેયા કરે. ઘાંટી ઘણું એ આકરી ને, વાટ પણ વસમી ઘણી,
ચાલે નહીં ત્યાં ચાકરી, નેકર અગર ચાકર તણી; ચાકર અચાકર ત્યાં બને, નકર અનેકર ત્યાં બને;
ગાઢ અગાડી ત્યાં બને, લાડી અલાવે ત્યાં બને. તેપે તણું ત્યાં જેર નહીં, હાથી તણી પણ હામ નહી; - બળવાન દાનવ માનવનું, ચાં કશુ એ કામ નહીં. પુત્રે રૂવે એકાન્તમાં, મિત્રે રૂવે એકાન્તમાં;
હેની રૂ એકાન્તમાં, દેરી પ્રભુના હાથમાં.
૨
૩
For Private And Personal Use Only