________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૭ )
વચન અતિ કામ ભરેલાં ઉચ્ચારે, નાટક કેરાં ગાન ઘડીના વિસારે; મરણ આવ્યું એક દિવસ અણુધાયે—જીવડલાને. ૬
માટે અભિમાન કદી નવ કરીએ, હૃદયમાંહી ધ્યાન પ્રભુજીનુ' ધરીએ; અજિત કહે ગુરૂજી તારે તેાજ તરીએ—જીવડલાને છ
મરચાનુંમટ. (૨૯૩ )
માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરા—એ રાગ.
દિવસ એક આવશે અતિ અઘરા,
કામળ ત્હારી કાયાને લાગશે કપરા. દિવસ ટેક.
મ્હોટા મ્હોટા મહીપતિ પણ ચટ ચાલ્યા,
ફ્રાગટ પણે કરતા હતા ફૂલ્યા ફાલ્યો; ભલારે ભલા ભૂપાલ સમશાને ભાળ્યા—દિવસ. ૧
માંટર માંહી બેસીને રફથી
દાનવ અને દેવ થકી નવ દેખ્યા એમના દેહના અંગારા જૂઠાકેરૂં સાચું કરવામાંહી રાજી; પરમારથ કેરા પંથમાં તે પાજી; ગુમાનીને કાળે ખાધા ગાજી ગાજી––દિવસ.
પૈસા રળી ભવ્ય ભંડારમાં ભરતા,
ક્રૂરતા,
ડરતા;
ખરતા—-દિવસ. ૨
For Private And Personal Use Only
૩
મુખે કરી અપશબ્દ નિત્ય ઉચ્ચરતા; મ્હાટા એવા શેઠ શ્રીમત જોયા મરતા--દિવસ. ૪