________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાચળ–૫
( ૧૭ ) અખંડ નાદે વાગે અનહદ વાજાં,
સીતાર સદા ને સારંગી સાજાં; ઝાલર દુક્કડ પખાજ સંભળાય ઝાઝાં. અનેક લેક દર્શન કરવાને આવે,
ભાવ ભરી મેંઘે મેતીડે વધાવે; મળે આંહી ફળ જેવું જે બીજ વાવે. મ્હને રે હારે મન કેરે માલીક મળિયે,
બરફ કે કટકે તે આજ એગળિયે, અજિત ભલે ભાવ સાગરમાંહી ભળિય.
સિદ્ધાચળ-૬
સિદ્ધાચળ-૭
નિરનગરમા, (૨)
તમે ભોજન કરવા આવો રે–એ રાગ. જાણે અમૃતની ચાલી રે, પ્રાણના પ્યારા. એ ટેક. નિરંજન! હારી વાત, લાગી છે મુજને વહાલી;
જાણે અમૃતની ચાલી રે. પ્રાણના પ્યારા. ૧ નિરંજન! હારા નામ, ઉપર વારી જાઉં છું.
ચિત્તમાંહી હું ચાહું છું રે. પ્રાણના પ્યારા. ૨ નિરંજન! લ્હારા પદમાં, પ્રીતલડી મહું બાંધી;
સુરતા પણ સાચી સાંધી રે. પ્રાણના પ્યારા.૩ નિરંજન ! હારૂં રૂપ, નયન આગળ નાવે;
પણ તનડાને તલસાવે રે. પ્રાણુના યારા. ૪
For Private And Personal Use Only