________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) નિરંજન ! અનુભવ,-રૂપ અખંડિત હારૂં
માંહી મનડું મોહ્યું મ્હારૂં રે. પ્રાણના પ્યારા. ૫ નિરંજન! હારી લીલા- છે વિશ્વથી ન્યારી;
સમજે વિરલા સંસ્કારી રે, પ્રાણના યારા. ૬ નિરંજન ! ત્યારે ત્રિવેણી-તીરમાં તમારો
વળિ અજર અમર છે વાસરે. પ્રાણના પ્યારા.૭ નિરંજન ! તું છે એક, અજિત અલબેલે
છોગાળે છેલ છબીલે રે. પ્રાણુના યારા. ૮
નિરમાવના. (૧૨)
ગઝલ-સેહિની. વેદે કહે પદવિહીન તે, ગેકુલ વિષે ફરતે દીઠે,
વેદ કહે નથી હસ્ત તે, બંસી કરે ધરતે દીઠે; વેદે કહે નથી હૃદય તે, નિજ દાસને મરતો દીઠે,
વેદ કહે છે અડર તે, માતા થકી ડરતે દીઠે. ૧ નિસંગ જે કહેવાય તે, ગ-ગોપીમાં રમતે દીઠે,
નથી ભ્રમણ જેને કેઈદિન, વ્રજમાંહિતે ભમતો દીઠે: જેને ક્ષુધા કંઈ છે નહીં, નવનીત તે ખાતે દીઠે,
બંધન નથી જેને કદી, જશેદાથી બંધાયેલ દીઠે. ૨ જે સર્વ જગને તાત તે, સુત સમ અવતરતે દીઠે,
નથી રંગ તે ઘનશ્યામ થઈ, જગમાંહિ સંચરતો દીઠે; નથી શત્રુ જેને સૃષ્ટિમાં તે, કંસને હણતે દીઠે,
નથી કાન પણ ભકતતણી, સ્તુતિ સર્વ સાંભળતે દીઠે.૩
For Private And Personal Use Only