________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) નેહ નથી જેને ભગતને, નેહી પણ તેને દીઠે,
નથી પક્ષ જેને કેઈને તે,-પક્ષ પણ કરતે દીઠે; નથી કલેશ પણ પાંડવ તણા-રણમાં ગજબ લડત દીઠે,
ચઢવું નથી તે દ્વિપદીની, વહારમાં ચઢતે દીઠે. ૪ નથી ઘાણ તે વનમાલના, સદ્દગંધને લેતે દીઠે,
નથી વાઘ શબ્દો ચત્ર તે, મૃદુ તાલને દેતે દીઠે; નથી રૂદન જ્યાં તે માતૃસ્નેહ, રૂદન પણ કરતો દીઠે,
ઝાંઝર પગે ઝણકારતે, વૃન્દાવને અજિતે દીઠે. ૫
પ્રમુવર. (૪) સખિ! જોબન મ્હારૂં જેર ભરેલું કેમ કરીને જાય;
કેમ કરીને જાય, વિરહ દિવસ વહાય.—સખિ-ટેક
ભ્રમર તણે પણ સ્પર્શ ન જેને સખિ ! પ્રભાત કેરૂં વિમળ કુસુમડું વણ ગ્રાહક કરમાય. સખિ. ૧
પ્રભાત કાળે ખાસ ખીલેલીસખિ! કમળ પાંખીસુરજ વગરની અંગવિષે અમુઝાય. સખિ. ૨
નિર્મળ વારિ કેરી વિહારીસખિ! કુમુદ પુષ્પની પાંખલડીને ચંદ્ર વિના જીવ જાય. સખિ.૩
લંકા નગરના ઉપવન માંહીસખિ! જનક રાયની દિકરીનું દિલ રામ વિના દુભાય. .ખ. ૪
ચાલ અનેખી બાંકી નજરિયાંસખિ! શ્યામસ્નેહીનું સ્મરણ કરીને તન આજે તલસાય. સાખ. ૫
For Private And Personal Use Only