________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) આજ સખી? મહું તે કૌતુક દીઠું, જડ-ચેતન્ય એક થાય છે રે આજ સખી મહે તે કૌતુક દીઠું, અદ્વૈત દ્વતને સહાય છે રે. ૫ આજ સખી? હે તે કૌતુક દીઠું, તને અદ્વૈત ખાય છે રે આજ સખી? મહે ત કૌતુક દીઠું, અત ત ખેવાય છે રે. ૬. આજ સખી? હું તે કૌતુક દીઠું, જીત અજિતની થાય છે રે; આજ સખી હે તે કેતુક દીઠું, જીત અજિત સદાય છે રે. ૭
વિદ્ધાચતીર્થ-(૨૨)
જીવડલા આજ કે કાલ જાવું—એ રાગ. સિદ્ધાચળ આ તન તીરથ સાચું;
નિરખી નિરખી હરખઘેલાં થઈ નાચું; સિદ્ધાચળ-ટેક. મહેટા હોટા મુનિજનનું મન મેહ્યું,
પુરા પ્રેમી પુરૂષેએ મનડું પરાયું; ખલક કેરું દુઃખ ખરેખર ખાયું.
સિદ્ધાચી-૧ વસે માંહી સિદ્ધ પુરૂષ એક સાચો,
દેખી રંગ જગને પડી જાય કા; રજની દિન માટે તમે એને જા.' સિદ્ધાચળ-૨ ખાસી એમાં જયણા કેરી ખીલી ઝાડી,
વિમળ ભાવ રૂપી ખીલી વળી વાડી; અમર દેવ દેખી અમર થઈએ દહાડી. સિદ્ધાચળ-૩ શિખર એક અકળ કળાનું ભરેલું,
સૂરજ અને ચંદ્રની સાથે જડેલું; કઠિન તપ જોગીડે માંહી કરેલું. ' સિદ્ધાચળ-૪
For Private And Personal Use Only