________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ). આળસ ત્યાગે નિદ્રા ત્યાગે, ઈશ્વરમાં અનુરાગે રે, ઈશ્વર
પ્રભુ ભજનામૃત પી જગને પાયા કરે રે. ૬ અજિતસાગર વિનવે હમને, ભવાટવી છે. ભારી રે; ભવામેહનવરમાં કેયલ બાઈ માયા કરે રે. ૭.
અધ્યાત્મ સાવરમતી. (૨૨)
ગઝલ. આત્મા જ છે સાબરમતી, શુભ પાણી એનું સન્મતિ;
શુભ સ્નાન નેહવડે કરે, છે સાજને ત્યાં સદ્ગતિ. ૧ કારૂણ્ય રૂપ કોટ્યક છે, મૃદુ ભાવરૂપ છે મધુપુરી;
વૈરાગ્ય રૂપી વીરનાં, દર્શન થતામાં છે ગતિ. પ્રભુ નેહરૂપ શૃંગી-ઋષિનાં, દીવ્યતમ દર્શન કરે;
થાશે પરમ પાવન સ્થિતિ, દ્વિજ હે અગર કે હા યતિ. ૩ પરમાત્મ રૂપ સાગર પ્રતિ, એનું વહન કરવું ઘટે;
અદ્વૈત રસનું મિલન છે, પામે ધરે જેઓ ધૃતિ, ૪ અજિતાધેિ ઉત્તમ સ્નાન છે, અજીતષ્યિ નિર્મળ પાન છે; પલળે નહીં પાષાણ છે, પાપ સ્વરૂપ જેની કૃતિ. ૫
અથાડમ હા. (૨૪)
હેરી. હરખ ભરી આજે હેરી આવી, રકઝક ખૂબ મચાવી-હરખ ટેક. કૃષ્ણ સ્વરૂપ શ્રી આત્મપ્રભુ છે, સુમતિરૂપે રાધા રાણી; હદય સ્વરૂપી ગોકુળ શેભે, વસંત માનવ તન જાણી;
આનંદ રહ્યો છે છવાઈ. હરખ ૧
For Private And Personal Use Only