________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨) ચિંતા કરે નહી માનવી, શુભ જ્ઞાનથી નિર્મળ બને; * અજિતાધિચિંતા નવક,ચતન્ય બળ પ્રતિપળ મરે.૧૦
નિર્મથ નો અતિીિ . (૨૨)
ગજલ સહિની. નિર્ભય બને છે આદમી, ભય છે નહિ આત્મા વિષે;
નિર્ભય બને છે આદમી, ભય નવ ઘટે મર્દો વિષે. ૧ નિર્ભય બને છે આદમી, નિર્ભય પણામાં શાંતિ છે;
નિર્ભય બને છે આદમી, ભાગે હૃદયની ભ્રાંતિ છે. ૨ નિર્ભય બને છે આદમી, ભગવાનને વહાલા કરે;
નિર્ભય બને છે આદમી, પ્રાકૃત હૃદય ને દૂર કરે. ૩ નિર્ભય બને છે આદમી, સંબંધીનાં મરણે વિષે;
નિર્ભય બને છે આદમી, હાલાં તણાં મરણ વિષે. ૪ નિર્ભય બને છે આદમી, ગુરૂદેવ કેરા મરણમાં;
નિર્ભય બને છે આદમી, નિજ શિષ્ય કેરા મરણમાં. ૫ નિર્ભય બને છે આદમી, નિજ દેહ કેરા મરણમાં;
નિર્ભય બને છે આદમી, રહેતાં પ્રભુના સ્મરણમાં. ૬ નિર્ભય બને છે આદમી, જાવાનું સઘળું જાય છે,
નિર્ભય બને છે આદમી, થાનારું સઘળું થાય છે. ૭ નિર્ભય બને છે આદમી, પાછા કદી પડશે નહીં; - નિજ ધર્મના રક્ષણ બદલ, તન જાય પણ રડશે નહી. ૮ નિજ દેશના રક્ષણ બદલ, કદિ કેદ જાવાનું બને;
પર પ્રાણુના રક્ષણ બદલ, નિર્ધનપણું આવી અડે. ૯
For Private And Personal Use Only