________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૧ ) સતે કહે સંસારમાં, આત્માજ કેવળ પ્રાપ્ય છે,
બેલે અજિત સંસારમાં, પણ સર્વને દુઃપ્રાપ્ય છે. ૧૦
चिंता करो नही मानवी (१५०)
ગજલ સહિની. ચિંતા કરે નહી માનવી, ચિંતા કર્યાથી શું વળે; | ચિંતા કરે નહી માનવી, ચતુરાઈ ચિંતાથી બળે. ૧ ચિંતા કરે નહી માનવી, તન તેજ પણ નિશ્ચય હઠે;
ચિંતા કરો નહી માનવી, આયુષ્ય પણ નિશ્ચય ઘટે. ૨ ચિંતા કરો નહી માનવી, કાર્યો કરે આગળ ધસે,
પાછા પડે કદિ તોય પણ, ઉદ્યમ કરી આગળ ધસે. ૩ ચિંતા કરે નહી માનવી, થાશે વિજય એ જાણવું
ચિંતા કરે નહી માનવી, પ્રારબ્ધનું બળ માનવું. ૪ ચિંતા કરે નહી માનવી, દમયંતીની તસ્દી જુઓ;
ચિંતા કરે નહી માનવી, સીતા તણ વિપદા જુઓ. ૫ ચિંતા કરે નહી માનવી, પાંડવ રહ્યા વનવાસમાં,
ચિંતા કરે નહી માનવી, ફરિથી વસ્યા હુલ્લાસમાં. ૬ ચિંતા કરે નહી માનવી, જમ્યા તમે છે હિંદમાં, આ ચિંતા કરે નહી માનવી, આવ્યા તમે છે હિંદમાં. ૭ ચિંતા કરે નહી માનવી, અવતાર સુંદર આવિયે;
ચિંતા કરે નહી માનવી, સત્સંગ વિધિએ આપી. ૮ ચિંતા કરે નહી માનવી, સત્સંગથી સુંદર બને; . - ચિંતા કરે નહી માનવી, વૈરાગ્યથી નિર્ભય બને. ૯
For Private And Personal Use Only