________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહેલી. ૫
( ૭ ) બીજો ઉપાય સખી? નજરમાં નાવે,
ઠાર્યા હાલમજીનાં ઠરિચે . શાને વાંકે સખી? હાલે વિસાર્યા,
એનું કારણ નથી જડતું જે; અંતરને જામી વાતને વિસામે,
એક ઘી ચેન નથી પડતું જે. મેંઘેરા મેંમાન હવે હેલેરા આવે,
પ્રભુજી પ્રાણ થકી પ્યારા જે; અજિતની વિનતિ સ્વીકારી એટલી,
નયનેથી નવ થજે ન્યારા જે.
સાહેલડી
૬
સાહેલડી. ૭
મરિજો. (૧૭) (ઓધવજીરે મહારે આટલે સદેશે, જઈને વાલમને–એ રાગ.). સાહેલી વ્હારે આટલે સંદેશો, જઈને પ્રીતમજીને કહેજે , અનેક અપરાધ મ્હારા માફ કરીને, દાસીને દર્શન દેજો જે.
સાહેલી. ૧ ‘ઈ રાઈને હાર દિવસ જાય છે, આંખડલીમાં પાછું જે, નવરંગ ચૂંદી એમાં ભીંજાણ, સેજલ ભીંજાણી જે.
સાહેલી. ૨ વાટલડી હું જોઉં વ્હાલાની, નયણે તે નિદ્રા ન આવે છે, વજજર સરખે થઇને વિરહ તે, સાહેલી? સુજને સતાવે છે.
સાહેલ૦ ૩ પ્રીતિ કરી મહે તે પ્રીતમ સાથે, પાછળથી પસ્તાણી , મનનાં દાઝયાં સખી? મનમાં મુંઝાવું, વધારે ઉચ્ચરે શું જાણું ..
સાહેલી ૪
For Private And Personal Use Only