________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) અજર અમર અવિનાશી રૂપે, નિર્મળ મહારે નાથ; અજર અમર સૌભાગ્ય ખરૂં પણ, કદી ન પકડ હાથ, અજિત કહેશું કરવું રે, નિર્મળ રસ નીચેાયા નહી-ઘૂંઘટ૬
ઓધવજીરે મહારે આટલે સંદેશ—એ રાગ સાહેલી અમે ઝાઝું શું કહિયે,
તારે વ્હાલમ તે તરિયે ; અબળામાં જેર સખી એટલું જ જાણવું,
માર્યા હાલમનાં મરિયે જે. સાહેલડી. ૧ ગુણ ગંભીર સાથે ગોઠડી બાંધી,
- અમે અવગુણમાં ઉછરીયે જે, પાવનકારી છે પ્રાણુકેરા નાથજી,
વરતે હાલમને વરિયે . સાહેલડી ૨ પ્રેમના આંબા કેરી અમે કોયલ,
પિયુ પિયૂ મુખથી ઉચ્ચારિયે જે, મહેકે છે મેગરાને આંબા હાર્યા છે,
હૈયાને ભાર ક્યાં ઉતારિયે જે. સાહેલડ. ૩ જીવન સાગરમાં પ્રેમ કેરી નાવી;
વળી વળી કલાં ખાતી જો; એવા પ્રીતમજીની માંઘેરી પ્રીતડી,
અળગી કરતાં નથી થાતી જો. સાહેલડી. ૪ બનના ઘેલડા વાયરા વહાય છે,
ઘેલાં ઘેલાં વનમાં વિચરિયે ,
For Private And Personal Use Only