________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) અગ્નિ વગરની જવાળા આ જબરી, કમળ કાયાને બાળે જે; સુખને લેવા સખી? સ્નેહ બાંધેલ, પ્રીતમ પ્રીત નવ પાળે છે.
સાહેલડી ૫ ડુંગરે દાઝેલ સખી? ઘરમાંહી આવીયે, ઘરનાં દાઝેલ કયાં જઈએ જે કઈ કઈ રીતથી રીઝે પાતળીયે, રુદિયામાં સમજીને રહિયે જે..
સાહેલ૦ ૬ પ્રીતમજીને સખી? કહેજે જ એટલું, સંભારશે તે સાંભરિયે ; અજિતસાગરને સ્વામી શામળિયે, નામ તમારું નિત લઈયે જે.
સાહેલી. ૭.
નિર્મઢ મનોમવન. (૩૮)
લાવણું. મહા અશાંત મન મ્હારૂં મેહન? શાંતિવંત કયારે થાશે?
સત્વર આ દેવ દયાઘન? ભ્રાંતિ વિહીન કયારે થાશે? કૃત્રિમ ભેગ વિલાસ માંહી, નિશિ વાસર હું વાસ કરું; . નાથ? ન જાણું ક્યારે દર્શન, દેશે? દુઃખને હાસ કરૂં. ૧ મરણ જોઈ સુત માત બધુનાં, અતિશય દુઃખી બની રહું; | માયા મમતા મેહ જાળમાં, ફસી પીને રાઈ રહું; કિંતુ આપની વિરહ દશાને,કારણ આંસું ના આવે;
કદી ધર્મ ચર્ચાના રંગ –નહિ નજરે આગળ આવે. ૨ આપ તણી જે જ કરે , પ્રભુજી? તમને પ્રાપ્ત કરે;
આપતણું મધુરી કરૂણાથી, હૃદય અમીરસ વ્યાપ્ત કરે;
૧ અતિશય સુંદર આત્મપ્રભુ.
For Private And Personal Use Only