________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૯ ) ચિંતાઓ કરવાથી જેની, લાભ કશોયે થાય નહી;
એ જગનાં માયિક સુખડાંમાં, મુજ મનડું ભટકાય અહીં. ૩ વિષય તણું સુખ માટે હે પ્રભુ ?, હાય હાય હું કરી શક;
કિંતુ આપના મધુર ચરણનું, ધ્યાન કદી નવ ધરી શકયો; હજીએ એની એ આશાઓ, ઘૂમી રહી છે મુજ મનમાં;
સુંદર દર્શન હજી થયાં નહી, તનતનાટ જગને તનમાં. ૪ ધન્ય ઘડી એ ધન્ય દિવસ એ, કયારે બનશે જીવનમાં?
પ્રેમ પાનિધિ?સુખના સાગર?, જ્યારે પ્રગટ થશે? મનમાં, અતિ અગ્ય અતિ અધમ છતાં પણ, અજિત શરણમાં આવ્યો છું.
પ્રણતપાલ? મનમેહન? પ્રીતમ?, લગન તમારી સાથે છું. ૫
પરમાર વિનતિ. (૨)
લાવણી. હે લીલામય લીલાસ્થળની, તરફ જરા તે દષ્ટિ કરે;
ભૂલિ ગયા શું ? નાથ હવે તે, પ્રેમામૃતની વૃષ્ટિ કરે; ઉદાસીનતા અહાવી રીતે, દેખી બીજે નાથ નહી,
જોઈ રહ્યા શું નાથ દયામય, રહસ્ય થાય છે જ્ઞાત નહીં; દુઃખ સહિણુ કરી ઘો સ્વામી, દુઃખેને નિઃશેષ હરે;
કાંઈ વિલંબ હવે ન કરે પ્રભુ ?, વિપદાઓ સર્વેશ હરે. ૧ તૃષ્ણારૂપ વારિમાં સ્વામી, નારી ભમરા મેહ તરંગ;
પુત્ર પિત્ર જળ જતુભર્યા છે, અગમ ઉદધિ છે પવન અનંગ; પ્રભુ ? ડૂબતી જતી દાસની, નૌકાને જળ પાર કરે;
નિજ પદ પ્રીતિ સહાય આપીને, દુખિયાને ઉદ્ધાર કરે,
For Private And Personal Use Only