________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૪) શનિવારે સુખ સાચાં આવે, જડમતિ જે દૂર થાશેરે, જડમતિ
અજિત તણે અલબેલે દુઃખ વિસરાવાશેરે. ૭
અંતર્યામીમા. (૩૧૮)
ગરબી. આરે આ અંતરના જામી, હાલા હારા વાતના વિશ્રામી;
આ ટેક. આદિત્યવારે આત્મ પ્રકાશ કરે, અવિદ્યાનું અંધારૂં નાશ કરે; અંતરમાંહી આવીને વાસ કરે.
આવોરે-૧ સોમે શશી શાંતિ તણી તિ, હારી મન કેરી વૃત્તિ હેતી; કરે મુને જીવન મુખ જોતી.
આરે-૨ મંગળવારે થાજે મંગળકારી, મેહ રૂપી વૈરી દેજે મારી; અમરવર સુંદર સુખકારી.
આરે-૩ બુધે પ્રભુ બુદ્ધિ રૂ આપ, કલેશ કેરા લેશ બધા કાપ; શમાને ત્રિભુવનના તાપો.
આરે-૪ ગુરૂવારે સશુરૂ આવી મળ્યા, તનડા કેરા તાપ સમગ્ર ટળયા; ગયા હારા દીવસ ફેર વળયા.
આરે-૫ શુકે હને શુકન થયા સારા, ગમી હુને જ્ઞાન અમૃત ધારા; પ્રભુ થયા પ્રાણ થકી પ્યારા. શનીવારે શરણ મળ્યું સાચું, કેવળ એક જગજીવન જાચું; રસિયાજીના રંગ વિષે રાચું.
આવોરે-૭ અજિત વાર સાત હે ગાયા, લાગી હુને મહિનામાં માયા, સફળ થઈ માનવ ભવ કાયા.
આરે-૮
For Private And Personal Use Only